Skip to main content

Shopping Cart

You're getting the VIP treatment!

Item(s) unavailable for purchase
Please review your cart. You can remove the unavailable item(s) now or we'll automatically remove it at Checkout.
itemsitem
itemsitem

Recommended For You

Loading...

Historical eBooks

If you like Historical eBooks, then you'll love these top picks.
Showing 1 - 9 of 9 Results
Skip side bar filters
  • Bharat Ke Amar Manishi Swami Vivekanand

    ભારતના અમર મનીષી સ્વામી વિવેકાનંદ

    આ પુસ્તકમાં અધિકતમ સામગ્રીની સાથે સ્વામી વિવેકાનંદના જીવન ચરિતને સંક્ષિપ્ત રૃપમાં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છો. પુસ્તકની સામગ્રીના સંકલનમાં શ્રી સત્યેન્દ્રનાથ મજૂમદાર કૃત 'વિવેકાનંદ ચરિત', સ્વામી શારદાનંદ લિખિત 'શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ', પં. દ્વારિકાનાથ તિવારીની પુસ્તક 'શ્રીરામકૃષ્ણ લીલામૃત', સ્વામી અપૂનર્વાનંદની રચના 'શ્રીરામકૃષ્ણ ઔર શ્રી માં', શ્રી જયરામ મિશ્રની કૃતિ 'સ્વામી રામતીર ... Read more

    $1.99 USD

  • Chanakya : ચાણક્ય

    by Renu Saran ...
    પોતાની વિલક્ષણ બુદ્ધિ અને જ્ઞાન માટે સુપ્રસિદ્ધ ચાણક્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાનમંત્રી અને સલાહકાર પણ હતા. તેઓ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં એક પ્રોફેસરના રૃપમાં નિયુક્ત હતા. ચાણક્ય નાણાં, વાણિજ્ય અને રાજનીતિ વિષયના વિદ્વાન હતા. ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી માનવામાં આવનાર ચાણક્યના અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર નામના ગ્રંથ ભારત માટે એક ધરોહર છે. ચંદ્રગુપ્ત મૌર્યએ ચાણક્યની મદદથી નંદ સામ્રાજ્ય પર વિજય ... Read more

    $0.99 USD

  • આઝાદીવીરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની

    આઝાદીવિરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની" પુસ્તક મિનેષ પ્રજાપતિ દ્વારા ખેડા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાશન હતું, ત્યારે દેશના અનેક લોકોએ બલિદાન આપ્યાં છે. જેમાં અમુકના નામથી આપણે પરિચિત છીએ અને અમુકના નામ તો આપણે જાણતા પણ નથી. બસ આ સ્વતંત્ર્ય સેનાનીઓને બહાર લાવવાનું કામ મિનેષભાઈ દ્વારા કરવામાં આવ્યું. જેના લીધે આપણે એવા સ ... Read more

    $17.00 USD or Free with Kobo Plus

  • શબ્દવેધ

    પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત આ નવલકથા છે. લગભગ ૧૦૦૦ વર્ષ પહેલા ઘડાયેલી આ ઘટના પર વિવિધ ઈતિહાસકારોનું વિવિધ મંતવ્ય છે. છતાં ઈતિહાસની પુસ્તકોનો અભ્યાસ કરી વાસ્તવિક ઇતિહાસ સુધી પહોચવાનો મેં આ નવલકથા દ્વારા પ્રયાસ કર્યો છે. જે આપ લોકોને જરૂરથી ગમશે                                         ..... ... Read more

    $1.99 USD

  • ભારતની વીરાંગના

    આ વાર્તા અરૂણિમા સિંહાના સાહસિક જીવન પર આધારિત છે. ઈ.સ. ૨૦૧૫માં દૈનિક સમાચારોમાં જયારે અરૂણિમા સિંહાને ભારતનો ચોથો ઉચ્ચ કક્ષાનો એવોર્ડ એવો પદ્મશ્રી મેળવ્યાના સમચાર જાણ્યા ત્યારથી મને તેમના જીવન ચરિત્રમાં રસ પડ્યો હતો. જયારે તેમનું પ્રભાવશાળી વ્યક્તવ્ય સાંભળ્યું ત્યારે લાગ્યું કે તેમના સાહસને લોકો સુધી પહોચાડવું જ જોઈએ અને બસ એ ઉમદા આશયથી આ વાર્તા લખી હું તેને વિનામૂલ્યે વાંચકો સામે પ્રસ્તુત કરૂ છુ ... Read more

    Free

  • રામાયણ : પ્રશ્નાવલી

    આ નાની શી જિંદગીની રગેરગમાં રામાયણ દોડતું હતું. રામાયણના આદર્શ ગુણો સમાયેલા હતા. આથી જ તેનું વ્યક્તિત્વ મિલતા, હવાથી પણ હળવાશ, સૂર્ય જેટલી તેજસ્વિતા અને ગગન જેટલી વ્યાપકતા હતી. અને આથી જ કુદરતની મીટ મંડાણી આવા પૂર્ણપણે ખીલેલા પુષ્પ પર. પ્રભુને પણ કશું નબળું તો ગમતું જ નથી. બધું ઉત્તમ જ ગમે. આથી જ આવા તેજ પુંજને તેણે પોતાની તરફ બોલાવી લીધો.પરંતુ ધન્યવાદ આ ઉત્તમ આત્માની "માતાને" કે તેણે પોતાની અતિ વ ... Read more

    $3.00 USD

  • Chhatrapati Shivaji : છત્રપતિ શિવાજી

    by Renu Saran ...
    છત્રપતિ શિવાજી ભારતીય ઇતિહાસમાં એક વીર નાયક રહ્યાં. મહાન લડવૈયા તરીકે ઓળખવામાં આવતા શિવાજી મરાઠા સામ્રાજ્યના જનક માનવામાં આવે છે. એમણે સ્વતંત્ર હિન્દૂ રાજ્ય, 'હિંદવી સ્વરાજ્ય'ની સ્થાપના કરી. શિવાજીએ મોગલ શાસકોના અત્યાચારથી લોકોને બચાવવા માટે પોતાનું જીવન બલિદાન આપી દીધું. ખાસ કરીને ઔરંગજેબના અત્યાચારોથી લોકોની રક્ષા કરી, જેનાથી 'શિવાજી ભોંસલે'ને લોકોએ 'છત્રપતિ શિવાજી'નું નામ આપ્યું. જીવનમાં પ્રેરણ ... Read more

    $0.99 USD

  • વડોદરા નરેશ

    સહેજે મનમાં થાય કે ઈતિહાસની વાતો અને પાત્રો વિષે લખવા માટે આટલી માથાકૂટ કરવાની શી જરૂર છે? વળી કેટલાકે સૂચન કર્યું કે આટલી મહેનત કર્યા પછી પણ જો માહિતીદોષ રહી જશે તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે! વાત એમની સો ટકા સાચી હતી પણ જો આ જ ડરથી લખવાનું છોડી દઈએ તો ભાવી પેઢી આપણા ભવ્ય ઇતિહાસથી કેવી રીતે વાકેફ થશે?આપણી વડોદરાની ધરતી પોતાના ગર્ભમાં ઇતિહાસનો ખજાનો છુપાઈને બેઠી છે. આ ધરતીનો એવો કોઈ છેડો નથી ... Read more

    $6.99 USD

  • રાયાપ્પાનું બલિદાન

    .“રાયાપ્પા મહારનું બલિદાન” આ પુસ્તકમાં એક મરાઠા શ્રમજીવી માવળા રાયાપ્પા મહારની શક્તિનો, સ્વામી ભક્તિનો અને એને કરેલ યુક્તિનું ચિત્રન કરેલ છે. લાખોની સંખ્યામાં મુગલ સૈનિકોવાળી છાણીમાં પ્રવેશી રાયાપ્પા મહાર કેવી રીતે રાણીએ સોંપેલું કામ પૂર્ણ કરે છે તે ખરેખર વાંચવા જેવું છે. ... Read more

    $0.99 USD